વાંકાનેરમાં સીનીયર સિટીઝનોને કોરોના રસીકરણ અભિયાનનો શુભારંભ કરાયો
દેશમાં કોરોના મહામારીને પગલે રસીકરણ અભિયાન ચાલતું હોય જેમાં અગાઉ કોરોના વોરીયર્સ અને ફ્રન્ટ લાઈન વોરીયર્સને રસીકરણ કર્યા બાદ આજથી સીનીયર સીટીઝન માટે રસીકરણ શરુ કરવામાં આવ્યું છે
મોરબી જીલ્લામાં આજથી ૬૦ વર્ષથી ઉપરની વયના સીનીયર સિટીઝનો…