મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા પાંચમાં સમૂહ લગ્નોત્સવ યોજાશે

નામ નોંધાવવા માટે સંપર્ક કરવા અનુરોધ

        શ્રી સતવારા સહકાર મંડળ મોરબી દ્વારા આગામી તા. ૨૮-૦૫ ને મંગળવારના રોજ પાંચમાં સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જે સમૂહ લગ્નોત્સવમાં જોડાવવા ઈચ્છુક દીકરા અને દીકરીના વાલીઓએ તા. ૧૦-૦૫ ને શુક્રવાર સુધીમાં ફોર્મ ભરવા માટે સંસ્થાની યાદીમાં જણાવ્યું છે

        સમૂહલગ્નોત્સવમાં જોડાવવા માટે સંસ્થાના મેરૂભાઈ કણઝારીયા મો ૯૮૨૫૦ ૯૯૮૦૮, ધરમશીભાઈ હડીયલ મો ૯૯૯૮૦ ૮૨૨૪૨, લાલજીભાઈ જાદવ મો ૯૯૨૫૭ ૪૩૮૨૦, ભાવેશભાઈ કણઝારીયા મો ૮૦૦૦૦ ૮૮૮૮૦, વિજયભાઈ પરમાર મો ૭૫૬૭૫ ૩૫૨૪૫, દિનેશભાઈ પરમાર મો ૯૮૭૯૭ ૭૫૯૫૧ અને પ્રભુદાસભાઈ ડાભી મો ૯૮૨૪૫ ૮૩૧૮૪ પર સંપર્ક કરવા જણાવ્યું છે     

Comments
Loading...
WhatsApp chat