શ્રી રામ યોગ યોગ કેન્દ્ર મોરબી દ્વારા તા. ૧૨ ને શનિવારે બપોરે ૦૩ : ૩૦ કલાકે પી જી પટેલ કોમર્સ કોલેજ, શનાળા રોડ મોરબી ખાતે નિશુલ્ક યોગ શિબિરનું આયોજન કરેલ છે જેમાં લયબદ્ધ શ્વસન દ્વારા સંપૂર્ણ સ્વાસ્થ્ય બનાવવાની ક્રિયા અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે જે યોગ શિબિરમાં કોઈપણ ઉમરના વ્યક્તિઓ જોડાઈને યોગ કરી સકે છે યોગ શિબિરમાં માર્ગદર્શક તરીકે આણંદના જયંતીભાઈ પારેખ અને નડિયાદના તેજુભાઈ આચાર્ય ઉપસ્થિત રહેશે