ગુર્જર સુથાર પ્રભુલાલ અંબારામભાઈ દુદકિયાનું દુખદ અવસાન

મોરબી : ગુર્જર સુથાર મૂળ નવા સાદુળકા હાલ મોરબી પ્રભુલાલ અંબારામભાઈ દુદકિયા (ઉ.વ.૯૨) તે સ્વ. નરભેરામભાઈ, ચીમનલાલ, ધીરજલાલ, હસમુખભાઈ, કમળાબેન પ્રાગજીભાઈ વડગામા, વિજયાબેન ગિરધરભાઈ ધ્રાંગધ્રરીયા અને ગુણવંતીબેન મનસુખભાઈ સુરેલીયાના પિતાનું તા. ૦૪ ના રોજ અવસાન થયું છે

સદગતનું બેસણું તા ૦૭ ને ગુરુવારે સાંજે ૩ થી ૫ કલાકે શ્રી સિદ્ધિ વિનાયક હોલ, સત્યમ પાન વાળી શેરી, સરદાર બાગ સામે શનાળા રોડ મોરબી ખાતે રાખેલ છે
