મોરબી : વિજયાબેન શાંતિલાલ ફૂલતરિયાનું દુખદ અવસાન, બપોરે સ્મશાનયાત્રા

મોરબી : વિજયાબેન શાંતિલાલ ફૂલતરીયા (ઉ.વ.૪૯) તે જતીનભાઈ શાંતિલાલભાઈ ફૂલતરીયાના માતાનું તા. ૧૦-૦૨-૨૦૧૯ ને રવિવારના રોજ દુખદ અવસાન થયું છે સદગતની સ્મશાનયાત્રા આજે બપોરે ૨ વાગ્યે આલાપ પાર્ક રવાપર રોડ મોરબી ખાતે રાખેલ છે

Comments
Loading...
WhatsApp chat