તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
તાજેતરમાં નાગરિકતા સંશોધન કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે જેથી સરકારના પગલાને આવકારવા રાષ્ટ્રપ્રેમી યુવાનો દ્વારા રવિવારે રાષ્ટ્રહિત લોક જાગૃતિ મહારેલી યોજાશે
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા દેશમાં રાષ્ટ્રહિત માટે જે નાગરિકતા સંશોધન કાયદો અમલમાં લાવ્યા હોય જે સરાહનીય પગલાને આવકારવા તા. ૨૨ ને રવિવારે સવારે ૯ કલાકે મોરબી માર્કેટિંગ યાર્ડથી મહારાણા પ્રતાપ સર્કલ સુધી રાષ્ટ્રહિત લોકજાગૃતિ મહારેલી યોજાશે
જેમાં લોક જાગૃતિ માટે સાગરભાઈ સદાતીયા સહિતના રાષ્ટ્રપ્રેમી યુવાનો, સાંસદ મોહનભાઈ કુંડારિયા અને જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાની ઉપસ્થિતિમાં ૭૦૦ થી વધુ કાર અને ૧૦૦૦ થી વધુ બાઈક સાથે મહારેલી યોજાશે